કાલથી આઇ.ટી.આઇ. ખાતેથી શિખાઉ લાયસન્સ મળશે (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ હાલમાં શિખાઉ લાયસન્સની કનિદૈ લાકિઅ કામગીરી ૩૬ આર.ટી.ઓ. કચેરીથી થતી હતી. જે હવે રર૧ આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ થશે. દર વર્ષે ૮ લાખ લોકોને જિલ્લા મથકો લાયસન્સ લેવા માટે આવવું પડતું કનિદૈ લાકિઅ હતું તે અકિલા તાલુકા મથકેથી શિખાઉ લાયસન્સ મળી શકશે. શિખાઉ લાયસન્સની કામગીરી તા. ૧પ-૧૧-ર૦૧૯ થી આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરવામાં આવશે. રાજયની કનિદૈ લાકિઅ કુલ-રર૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી માટે નિયત કરવામાં આવેલ અકીલા છે. અરજદારે parivahan.gov.in પર જઇ અરજી અને ચૂકવણું કનિદૈ લાકિઅ ઓનલાઇન કરવાનું રહેશે. શિખાઉ લાયસન્સ માટે આઇ.ટી.આઇ.ના સ્થળ અને સમયની વિગત cot.gujarat.gov.in પર મળી શકશે. આ નવી વ્યવસ્થામાં અરજદારે કનિદૈ લાકિઅ કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં. વધારાની વિગતો માટે વેબસાઇટ cpt.gujarat.gov.in અને rtogujarat.gov.in પર મેળવી શકાશે. તા. રપ-૧૧-ર૦૧૯ કનિદૈ લાકિઅ થી શિખાઉ લાયસન્સની કામગીરી ગુજરાત સરકાર ર૯ પોલીટેકનીક ખાતેથી કરવામાં આવશે. આર.ટી.ઓ. હાઇટેક
In this post I will show you new daily Gujarat trending topics , daily news report and much more